પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજના – મજુરોને મળશે દર મહીને રૂ. 3,000
પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજના – મજુરોને મળશે દર મહીને રૂ. 3,000
પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજના :- હવેથી દરેક મજૂરો અને નાના દુકાનદારોના ખાતામાં દર મહિને ₹3000 આપવામાં આવશે. જેની સંપૂર્ણ માહિતી નીચેના બ્લોગ પોસ્ટમાં આપવામાં આવી છે.
શું છે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજના ?
આ યોજનાનો લાભ મેળવવા માટેની પાત્રતા :-
- તમારી ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
- તમે સ્વ-રોજગારી ધરાવતા હોવો જોઈએ.
- તમારી વાર્ષિક આવક ₹1.80 લાખથી ઓછી હોવી જોઈએ.
- તમારે ભારતીય નાગરિક હોવો જોઈએ.
આ યોજના માટેના જરૂરી ડોક્યુમેન્ટ :-
- આધાર કાર્ડ
- પાસપોર્ટ સાઈઝના ફોટા
- બેંક ખાતાબુક
- આવકનો પુરાવો
આ પણ વાંચો :- પ્રધાનમંત્રી જન ધન યોજના માં ખાતું ધરાવતા દરેકને મળશે રૂ. 10,000
આ યોજના માટે કઈ રીતે અરજી કરવી ?
- પગલું : 1 પ્રધાનમંત્રી કર્મયોગી માનધન યોજનાની સત્તાવાર વેબસાઇટની https://pmkmy.gov.in મુલાકાત લો.
- પગલું : 2અરજી ફોર્મ ડાઉનલોડ કરો અને ભરો.
- પગલું : 3 આવશ્યક દસ્તાવેજોની નકલો સાથે જોડો.
- પગલું : 4 અરજી ફોર્મ અને દસ્તાવેજોને નજીકના જન સેવા કેન્દ્રમાં સબમિટ કરો.