WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

શું મિત્રો તમે પણ ઈ-શ્રમ કાર્ડ ધરાવો છો તો તમને મળશે રૂ. 5000

શું મિત્રો તમે પણ ઈ-શ્રમ કાર્ડ ધરાવો છો તો તમને મળશે રૂ. 5000

મિત્રો, હાલમાં સરકારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે કે, ઈ-શ્રમ કાર્ડ ધારકને દર મહીને રૂ. 5000 આપવામાં આવશે. જો મિત્રો તમને આ વિશે માહિતી ના હોય તો અમારી આ પોસ્ટમાં સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે અને કઈ રીતે સંપૂર્ણ પ્રક્રિયા છે તેની પણ માહિતી આપવામાં આવી છે તો તમે આ બ્લોગ પોસ્ટને સંપૂર્ણ વાંચો અને મેળવો રૂ. 5000 ની સહાય.

ઈ-શ્રમ કાર્ડ ધારકને મળે છે રૂ. 5000
મિત્રો, હાલમાં સરકારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે કે, ઈ-શ્રમ કાર્ડ ધારકને દર મહીને રૂ. 5000 આપવામાં આવશે. જો મિત્રો તમને આ વિશે માહિતી ના હોય તો અમારી આ પોસ્ટમાં સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે અને કઈ રીતે સંપૂર્ણ પ્રક્રિયા છે તેની પણ માહિતી આપવામાં આવી છે તો તમે આ બ્લોગ પોસ્ટને સંપૂર્ણ વાંચો અને મેળવો રૂ. 5000 ની સહાય.

આ લાભ મેળવવા શું કરવું ? 

  • મિત્રો તમારે આ લાભ મેળવવા માટે એક નિયત ફોર્મેટવાળું ફોર્મ ભરવાનું રહેશે અને સબમિટ કરવાનું પણ રહેશે.

ફોર્મ ક્યાં ભરવું ? 

  • આ લાભ મેળવવા માટેનું ફોર્મ કોઈપણ CSC સેન્ટરની મુલાકાત લઇ શકો છો અથવા કોઈપણ સાઈબર કાફેમાં જઈને પણ તમે આ ફોર્મ ભરી શકો છો.

આ ફોર્મ માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોશે ? 

  1. બેંક ખાતાની તમામ વિગતો
  2. ઉંમર 16-59 વર્ષ ની અંદર હોવી જોઈએ. (06-01-1962 to 05-01-2006)
  3. આધાર કાર્ડ
  4. આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવા જોઈએ.

પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના માટે અરજી કરો – PM Surya Ghar Yojana 2024 Apply Online

કઈ રીતે રકમ મળશે ? 

  • મિત્રો, તમને આ રકમ સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
  • આ રકમ કામના દિવસોને ધ્યાનમાં રાખીને આપવામાં આવશે.
  • કામદારને એક દિવસના રૂ. 300 ચૂકવવાના રહેશે.
  • કામદારને મહિના દરમિયાન દરરોજ રૂ. 300 લેખે મહિનાના રૂ. 5000 થઇ જાય ત્યાં સુધી જ કામ કરાવવામાં આવશે.

ફોર્મ ક્યાંથી ડાઉનલોડ કરવું ?

ફોર્મ ડાઉનલોડ કરવા માટે :- Click Here 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *