શું મિત્રો તમે પણ ઈ-શ્રમ કાર્ડ ધરાવો છો તો તમને મળશે રૂ. 5000
મિત્રો, હાલમાં સરકારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે કે, ઈ-શ્રમ કાર્ડ ધારકને દર મહીને રૂ. 5000 આપવામાં આવશે. જો મિત્રો તમને આ વિશે માહિતી ના હોય તો અમારી આ પોસ્ટમાં સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે અને કઈ રીતે સંપૂર્ણ પ્રક્રિયા છે તેની પણ માહિતી આપવામાં આવી છે તો તમે આ બ્લોગ પોસ્ટને સંપૂર્ણ વાંચો અને મેળવો રૂ. 5000 ની સહાય.
આ લાભ મેળવવા શું કરવું ?
- મિત્રો તમારે આ લાભ મેળવવા માટે એક નિયત ફોર્મેટવાળું ફોર્મ ભરવાનું રહેશે અને સબમિટ કરવાનું પણ રહેશે.
ફોર્મ ક્યાં ભરવું ?
- આ લાભ મેળવવા માટેનું ફોર્મ કોઈપણ CSC સેન્ટરની મુલાકાત લઇ શકો છો અથવા કોઈપણ સાઈબર કાફેમાં જઈને પણ તમે આ ફોર્મ ભરી શકો છો.
આ ફોર્મ માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોશે ?
- બેંક ખાતાની તમામ વિગતો
- ઉંમર 16-59 વર્ષ ની અંદર હોવી જોઈએ. (06-01-1962 to 05-01-2006)
- આધાર કાર્ડ
- આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવા જોઈએ.
પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના માટે અરજી કરો – PM Surya Ghar Yojana 2024 Apply Online
કઈ રીતે રકમ મળશે ?
- મિત્રો, તમને આ રકમ સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
- આ રકમ કામના દિવસોને ધ્યાનમાં રાખીને આપવામાં આવશે.
- કામદારને એક દિવસના રૂ. 300 ચૂકવવાના રહેશે.
- કામદારને મહિના દરમિયાન દરરોજ રૂ. 300 લેખે મહિનાના રૂ. 5000 થઇ જાય ત્યાં સુધી જ કામ કરાવવામાં આવશે.
ફોર્મ ક્યાંથી ડાઉનલોડ કરવું ?
ફોર્મ ડાઉનલોડ કરવા માટે :- Click Here