PM Kusum Yojana 2024
PM Kusum Yojana 2024
PM Kusum Yojana 2024 :- હવે સરકાર ખેતરોમાં સોલર પંપ લગાવવા પર 90% સબસિડી આપી રહી છે, જાણો કેવી રીતે અરજી કરવી. ગુજરાતના ખેડૂતો માટે સરકાર દ્વારા પીએમ કુસુમ યોજના ગુજરાત શરૂ કરવામાં આવી છે જે ખેડૂતોના ખેતરમાં પંપ લગાવવા માટે સરકાર સબસીડી આપે છે પાવર અને પાંચ હોર્સ પાવર સોલાર પંપ લગામ માટે 90 ટકા સરકાર સબસીડી આપે છે અને 35 લાખ ખેડૂતોને પ્રધાનમંત્રી કૃષિ યોજનાનો લાભ આપવામાં આવશે.
પીએમ કુસુમ યોજના ગુજરાત માં અરજી કરવા ઉમેદવારો 5000 પ્રતિ મેગા વોટ માટે અરજી કરવી પડશે જે જીએસટી દર ચૂકવણી કરવી પડશે અને પાંચ મીટરથી બે મીટર સુધી અરજી કરવા માટે સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.
યોજનાનો ઉદેશ્ય :-
- ખેડૂતોને સિંચાઈ માટે સૌર ઊર્જાનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવું.
- ખેડૂતોને વધારાની આવક મેળવવા માટે સૌર ઊર્જા ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહિત કરવું.
- ગ્રામીણ વિસ્તારોમાં ઊર્જા સુરક્ષામાં સુધારો કરવો.
યોજના માટેની પાત્રતા :-
- ખેડૂત ભારતનો નાગરિક હોવો જોઈએ.
- ખેડૂતની પાસે ખેતીની જમીન હોવી જોઈએ.
- ખેડૂત પાસે બેંક ખાતું હોવું જોઈએ.
આ પણ વાંચો :- ઘરઘંટી સહાય યોજના 2024
યોજના માટેના જરૂરી ડોક્યુમેન્ટ :-
- આધાર કાર્ડ
- બેંક ખાતાની પાસબુક
- ખેતીની જમીનના દસ્તાવેજો
- ભાગીદારી ખેતીના કિસ્સામાં, ભાગીદારી કરાર
યોજના માટેની નોંધણી કઈ રીતે કરવી ?
- ખેડૂતો PM KUSUM website: https://pmkusum.mnre.gov.in/ ની મુલાકાત લઈને યોજના માટે નોંધણી કરાવી શકે છે.
- ખેડૂતો નજીકના કૃષિ વિભાગ કચેરીમાં પણ જઈને નોંધણી કરાવી શકે છે.