રોજગાર ભરતી મેળો 2024 – અમરેલી
- ધોરણ 12 પાસથી ગ્રેજ્યુએટ સુધીના તમામ ઉમેદવારોની ભરતી માટે પસંદગી કરવામાં આવશે.
- અમરેલી જીલ્લા રોજગાર કચેરી દ્વારા આ ભવ્ય રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતી મેળા માટે જરૂરી લાયકાત :-
- આઇ.ટી.આઇ. તમામ ટ્રેડ
- ધોરણ 12 પાસ
- બી.એસ.સી.
- ધોરણ 10 થી ડિગ્રી
અગત્યની માહિતી :-
- રોજગાર ભરતી મેળો 2024 માં ભાગ લેવા માટે કોઈ ફી નથી.
- રોજગાર ભરતી મેળો 2024 માં 18 થી 45 વર્ષની વયજૂથના ઉમેદવારો ભાગ લઈ શકે છે.
- રોજગાર ભરતી મેળો 2024 માં ભાગ લેવા માટે ઉમેદવારોએ ધોરણ 10 થી ડિગ્રી સુધીની શૈક્ષણિક લાયકાત ધરાવતી હોવી જરૂરી છે.
- રોજગાર ભરતી મેળો 2024 માં વિવિધ કંપનીઓ દ્વારા વિવિધ ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.
આ ભરતી મેળાનું સરનામું :-
- તારીખ: 20 ફેબ્રુઆરી, 2024
- સમય: સવારે 11 વાગ્યે
- સ્થળ: જિલ્લા રોજગાર વિનિમય કચેરી, સી-બ્લોક, પ્રથમ માળ, બહુમાળી ભવન, રાજમહેલ કમ્પાઉન્ડ, અમરેલી
National Means Cum Merit Scholarship – N.M.M.S
આ ભરતી મેળા માટે રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત :-
- અનુબંધમ પોર્ટલની વેબસાઈટ http://anubandhan.gujarat.gov.in/account/signup પર જાઓ.
- આધાર કાર્ડ, શૈક્ષણિક લાયકાતના દસ્તાવેજો સાથે જોબ સીકર તરીકે નોંધણી કરાવો.
- નોંધણી થયા બાદ પોર્ટલ પર લોગ ઇન કરો.
- પોર્ટલ પર “રોજગાર ભરતી મેળો” મેનુમાં ક્લિક કરો.
- જરુરી વિગત ભરો.
- રોજગાર ભરતી મેળો 2024 ભાગ લો.