WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

રમણભાઈ નીલકંઠ

13 માર્ચે રમણભાઈ નીલકંઠની જન્મજયંતી છે.

  • જન્મ : 13 માર્ચ 1868 (અમદાવાદ)
  • મૃત્યુ : 6 માર્ચ 1928 (અમદાવાદ)
  • પુરુનામ : રમણભાઈ મહીપતરામ નીલકંઠ
  • હાસ્ય કૃતિના સર્જક અને અગ્રણી સમાજસેવક હતા
  • પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ અમદાવાદ ખાતે
  • પંદર વર્ષે મેટ્રિક પાસ કરી ગુજરાત કોલેજ, અમદાવાદ તથા એલ્ફિન્સ્ટન કોલેજ, મુંબઇમાં આગળ અભ્યાસ કર્યો
  • ઇ.સ. 1887ના વર્ષમાં તેમણે બી.એ. ની પદવી મુંબઇ વિશ્વવિદ્યાલય ખાતે એલ.એલ.બી. સુધીની પદવી પણ પ્રાપ્ત કરી
  • 1923માં અમદાવાદ રેડ ક્રોસની સ્થાપના થયા પછી તેઓ તેના પ્રથમ સેક્રેટરી બન્યા
  • 1926માં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે રહ્યા હતા

ઓપરેશન અને મિશન 2022-23 pdf Download : Click Here

સર્જન

  • ભદ્રંભદ્ર (1900) – નવલકથા
  • રાઈનો પર્વત (1914) – નાટક
  • હાસ્યમંદિર (1915) – નિબંધ
  • વાક્યપૃથક્કૃતિ અને નિબંધ રચના (1903), વિવાહવિધિ (1889) – ઇતિહાસ-સંસ્કાર આલેખતાં પુ્સ્તકો
  • સરસ્વતીચંદ્રનું અવલોકન, હ્રદયવીણાનું અવલોકન – વિવેચનો

 

આજની ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણની ટેસ્ટ લિંક માટે : Click Here 

 

TET 1 ની હોલ ટીકીટ માટે : CLICK HERE

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *