મહાત્મા ગાંધી વિશેની સંપૂર્ણ માહિતી – ગુજરાતી
30 જાન્યુઆરીએ મહાત્મા ગાંધીજીની પુણ્યતિથી છે.
- પૂરું નામ : મોહનદાસ કરમચંદ ગાંધી
- જન્મ : 2 ઓક્ટોબર, 1869
- જન્મસ્થળ : પોરબંદર, ગુજરાત
- મૃત્યુ : 30 જાન્યુઆરી 1948
- મૃત્યુ સ્થળ : નવી દિલ્હી
- મૃત્યુનું કારણ : નથુરામ ગોડસે દ્વારા હત્યા
- સમાધિસ્થળ : રાજઘાટ, દિલ્હી
- પિતા : કરમચંદ ગાંધી (કબા ગાંધી)
- માતા : પુતળીબાઇ ગાંધી
- દાદા : ઉત્તમચંદ ગાંધી (ઓતા ગાંધી)
- પત્ની : કસ્તુરબા ગાંધી
- સંતાનો : હરીલાલ, મણીલાલ, રામદાસ, દેવદાસ
- અંગત સચિવ : મહાદેવભાઈ દેસાઈ
- શિક્ષણ : સર આલ્ફ્રેડ હાઇસ્કુલ-રાજકોટ , શામળદાસ ગાંધી કોલેજ-ભાવનગર, યુનિવર્સીટી કોલેજ-લંડન,ફેકલ્ટીઝ ઓફ લો-લંડન
ગાંધીજી પર લખાયેલા મહત્વના પુસ્તકો
- મહાત્મા – ડૉ.તેંડુલકર
- ગાંધી એન્ડ ધી વર્લ્ડ – શ્રી ધરાણી
- ગાંધી એન્ડ ગાંધીઝમ – પટ્ટાભી સીતારામૈયા
- ગાંધી – પથિક લોરેન્સ
- ગાંધી ઈન ચંપારણ – ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
- ગાંધી ચેલેન્જ ટુ – ક્રીશ્ચીયાનિટી એસ.કે.જ્યોર્જ
- ગાંધીઝમ લીડરશીપ એન્ડ ધ કોંગ્રેસ સોશીયાલીસ્ટ પાર્ટી – જયપ્રકાશ નારાયણ
- પ્રેક્ટિલ નોન વાયોલન્સ – કિશોરલાલ મશરૂવાળા
- ગાંધીજી ઈન ઇન્ડિયન વિલેજીસ , સ્ટોરી ઓફ – બારડોલી – મહાદેવભાઈ દેસાઈ
- મહાત્મા ગાંધી : રોમા રોલા
ગાંધીજીના પુસ્તકો
- સંતતિ નિયમન
- સર્વોદય દર્શન
- પાયાની કેળવણી
- મરણોત્તર લખાણનું પ્રકાશ
- નીતીનાશને માર્ગ
- કેળવણીનો કોયડો
- અનાસક્તિ યોગ
- ખરી કેળવણી
- આરોગ્યની ચાવી
- ગૌ સેવા
- ધર્મ મંથન
- ગીતા બોધ
- મંગલ પ્રભાત
- સત્યના પ્રયોગો
- સત્યાગ્રહનો ઈતિહાસ (અધૂરું પુસ્તક – 1948 પ્રકાશન
- હિંદ સ્વરાજ (અંગ્રેજીમાં અનુવાદ My Experience With Truth – મહાદેવભાઈ દેસાઈ )
ગાંધીજી સાથે જોડાયેલી મહત્વની ઈમારત
- રાજઘાટ – દિલ્હી
- નેશનલ ગાંધી મ્યુઝીયમ / ગાંધી મેમોરીયલ મ્યુઝીયમ – દિલ્હી
- ગાંધી મેમોરીયલ મ્યુઝીયમ – મદુરાઈ
- દાંડી કુટીર – ગાંધીનગર
- કબા ગાંધીનો ડેલો – રાજકોટ
- કીર્તિમંદિર – પોરબંદર
- સત્યાગ્રહ હાઉસ (ગાંધી હાઉસ) – જોહાનિસબર્ગ , દક્ષીણ આફ્રિકા
- મહાત્મા ગાંધી મેમોરીયલ સેન્ટર – માટાલે , શ્રીલંકા
- ગાંધી સંગ્રહાલય , ડર્બન
ગાંધીજીના જાણીતા ઉચ્ચારણો
- ‘ભારતનું બંધારણ ભારતના લોકોને ઈચ્છા અનુરૂપ હોવું જોઈએ’
- ‘હવે પછી કોઈએ સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી’
- ‘પૈસાદારોએ એકમાત્ર સાદગીથી જીવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે’
- ‘ગાંધી મરી શકે પણ ગાંધીવાદ જીવતો રહેશે’
ગાંધીજીને મળેલ ઉપનામ
- બાપુ – ઝવેરચંદ મેઘાણી
- અર્ધનાગન ફકીર – વિન્સ્ટન ચર્ચિલ (1931)
- રાષ્ટ્રપિતા – સુભાષચન્દ્ર બોઝ (1944)
- વન મેન બાઉન્ડ્રી – માઉન્ટ બેટન
- મહાત્મા – રવીન્દ્રનાથ ટાગોર
ગાંધીજીએ આપેલ ઉપનામ
- મૈથિલીશરણ ગુપ્ત – રાષ્ટ્રીય કવિ
- મોતીભાઈ અમીન – ચરોત્તરનુ મોતી
- સી.એફ.એન્ડ્રુઝ – દિનબંધુ
- કાકાસાહેબ કાલેલકર – સવાઈ ગુજરાતી
- મહમદ્દ અલી ઝીણા – કાયદે આઝમ
- એમ.એસ.ગોવલેકર – ગુરુજી
- રવિશંકર મહારાજ – મૂકસેવક
- ઝવેરચંદ મેઘાણી – રાષ્ટ્રીય શાયર
- સુભાષચન્દ્ર બોઝ – નેતાજી
- ચિત્તરંજન દાસ – દેશબંધુ
- મોહનલાલ પંડ્યા – ડુંગળીચોર
- મેડલીન સ્લેડ – મીરાબાઈ
- રવીન્દ્રનાથ ટાગોર – ગુરુદેવ
ગાંધીજી સાઉથ આફ્રિકામાં (1893-1914)
- 1913 : નોન-ક્રિશ્ચિયન લગ્નોના અસ્વીકાર સામે કેપટાઉનમાં સત્યાગ્રહ
- 1908 : જ્હોનીસબર્ગમાં પ્રથમવાર જેલની સજા
- 1907 :કમ્પલસરી રજીસ્ટ્રેશન અને એશિયન લોકો માટે પાસ (The Black Act) સામે ટ્રાન્સવલમાં સત્યાગ્રહ
- 1906 : પ્રથમ અસકારની ચળવળ (ટ્રાન્સવલ ખાતે)
- 1899 : બોયર યુદ્ધ દરમિયાન ભારતીય એમ્બ્યુલન્સ કોરની સ્થાપના
ગાંધીજી ભારતમાં (1915-1948)
- 1916 26 થી 30 ડીસેમ્બર દરમિયાન લખનૌ ખાતે કોંગ્રેસના અધિવેશનમાં હાજરી
- 1917 : સત્યાગ્રહ આશ્રમ સાબરમતી આશ્રમમાં ફેરવાયો
- 1917 : પ્રથમ સત્યાગ્રહ (ચંપારણ સત્યાગ્રહ) જે પ્રથમ અસહકાર ચળવળ
- 1918 : અમદાવાદના મિલ મજૂરોની ચળવળને પ્રોત્સાહન અને ટેકો
- માર્ચ , 1918 :ખેડાના ખેડૂતોને પાક નિષ્ફળ જતા કરના વધારા સામે અસહકારની ચળવળ
- 1919 : રોલેટ એક્ટનો વિરોધ નોંધાવા માટે રાષ્ટ્રીય ચળવળનું નેતૃત્વ
- 1919 : ઓલ ઇન્ડિયા ખિલાફત કોન્ફરન્સના પ્રેસિડેન્ટ ચૂંટાયા
- 1920-22 : અસહકાર અને ખિલાફત ચળવળનું નેતૃત્વ કર્યું. ચૌરી-ચૌરાના બનાવ બાદ ચળવળ અચાનક બંધ.
- 1924 : ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં પ્રથમ એકમાત્ર વખત પ્રમુખ નિમાયા.
- 1930 : દાંડીકુચ
- 1931 : ગાંધી-ઈરવીન કરાર (બીજી ગોળમેજી પરીષદમાં ભાગ લીધો)
- 1934-1939 : વર્ધા ખાતે સેવાગ્રામ આશ્રમની સ્થાપના
- 1940-1941 : વ્યક્તિગત/સ્વયં સત્યાગ્રહ ચલાવ્યો.
- 1942 : Quiet India Movement . ‘કરો યા મરો’ નું સૂત્ર આપ્યું.
- 1942-1944 : તેમનો છેલ્લો જેલવાસ આગાખાન પેલેસ 1944-કસ્તુબા અને મહાદેવભાઈ દેસાઈનું પણ આગાખાન પેલેસમાં મૃત્યુ.