WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

ગીર સોમનાથના ધોકડવા ગામમાં ગુજરાતનું પ્રથમ AC શૌચાલય બન્યું.

ગીર સોમનાથના ધોકડવા ગામમાં ગુજરાતનું પ્રથમ AC શૌચાલય બન્યું.

ગીર સોમનાથના ધોકડવા ગામમાં ગુજરાતનું પ્રથમ AC શૌચાલય બન્યું.

  • ગીર સોમનાથ જીલ્લાના ધોકડવા ગામને રાજ્યનું પ્રથમ AC શૌચાલય મળ્યું છે જેનું ઉદ્ઘાટન ગુજરાતી કોમેડિયન નીતિનભાઈ જાની (ખજુરભાઈ) ના હસ્તે કરવામાં આવ્યું હતું.
  • આ શૌચાલય માટે રૂ. 6 લાખનો ખર્ચ થયો છે જેમાંથી રૂ.3 લાખની સરકારી ગ્રાન્ટ છે અને રૂ.3 લાખ ગામના સરપંચે આપ્યા છે.
  • શૌચાલયની બહાર પીવાના ઠંડા પાણી માટે R.O. પ્લાન્ટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

 

આજની સામાન્ય વિજ્ઞાન અને પંચાયતી રાજની ટેસ્ટ લીંક માટે : click here 

 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *