ગીર સોમનાથના ધોકડવા ગામમાં ગુજરાતનું પ્રથમ AC શૌચાલય બન્યું.
ગીર સોમનાથના ધોકડવા ગામમાં ગુજરાતનું પ્રથમ AC શૌચાલય બન્યું.
- ગીર સોમનાથ જીલ્લાના ધોકડવા ગામને રાજ્યનું પ્રથમ AC શૌચાલય મળ્યું છે જેનું ઉદ્ઘાટન ગુજરાતી કોમેડિયન નીતિનભાઈ જાની (ખજુરભાઈ) ના હસ્તે કરવામાં આવ્યું હતું.
- આ શૌચાલય માટે રૂ. 6 લાખનો ખર્ચ થયો છે જેમાંથી રૂ.3 લાખની સરકારી ગ્રાન્ટ છે અને રૂ.3 લાખ ગામના સરપંચે આપ્યા છે.
- શૌચાલયની બહાર પીવાના ઠંડા પાણી માટે R.O. પ્લાન્ટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
આજની સામાન્ય વિજ્ઞાન અને પંચાયતી રાજની ટેસ્ટ લીંક માટે : click here