ગની દહીંવાલા

5 માર્ચે ગની દહીંવાલાની પુણ્યતિથી છે.
- પુરુનામ : અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાલા
- જન્મ : 17 ઓગષ્ટ 1908 (સુરત, ગુજરાત)
- મૃત્યુ : 5 માર્ચ 1987
- વ્યવસાય : કવિ, નાટ્યલેખક
- લેખન પ્રકારો : ગઝલ, ગીત, મુક્તક
- ભાષા : ગુજરાતી
- શિક્ષણ : ધોરણ ૩
- નોંધપાત્ર સર્જનો : ગાતાં ઝરણાં (1953), ગનીમત (1971)
જીવન
- અભ્યાસ – પ્રાથમિક ત્રણ ધોરણ સુધી
- 1928માં અમદાવાદમાં અને પછી 1930થી સુરત જઈ દરજીની દુકાનમાં કામ કર્યું
- સુરતમાં ‘સ્વરસંગમ’ નામના સંગીતમંડળની સ્થાપના કરી
- 1924માં – મહાગુજરાત ગઝલ મંડળના સ્થાપક સભ્ય
- 1981 – ભારત સરકાર તરફથી સાંસ્કૃતિક વિનિમય યોજના અન્વયે ભારતીય પ્રતિનિધિ તરીકે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો
સર્જન
- ગાતાં ઝરણાં – 1953
- મહેક – 1961
- મધુરપ – 1971
- ગનીમત – 1971
- નિરાંત – 1971